Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

દિલ્લી પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં નિવાસ સ્થાને દરોડા પાડ્યા જેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવામાં આવ્યું.

Share

તાજેતરમાં દિલ્હી પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં નિવાસ સ્થાને જઈ દરોડા પાડ્યા હતા. અને તપાસ કરી હતી પરંતુ એટલું જ નહી દિલ્હીના મુખ્યમંત્રીના ઘરે સીસીટીવી ફૂટેજ લેવા ગઈ હતી, પરંતુ પોલીસ અધિકારીઓએ અજીબો ગરીબ સવાલો પૂછ્યા હતા તો પછી દિલ્હીની પોલીસ જસ્ટીય લોયાની મૃત્યુ અંગે શું અમિત શાહની પૂછપરછ કેમ ન કરે ? તેવા પ્રશ્ન આવેદનપત્રમાં ઉઠાવવામાં આવ્યા છે.

Advertisement

દિલ્હીની રાજ્યસરકાર જ કેન્દ્ર સરકારને દિલ્હીની આમ આદમી પાર્ટીએ ખુબ નોંધપાત્ર રીતે લોકોના કામ કર્યા હોવાનું આવેદનપત્રમાં જણાવાયું છે.


Share

Related posts

આમોદ તાલુકાના ઇખર સ્થિત હજરત ઇસા પીર રહમતુલાહ અલયહેની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ.

ProudOfGujarat

વાલીઓ માટે કસોટીના દિવસોની શરૂઆત. જાણો કેમ? ક્યાં? અને કેવી રીતે?

ProudOfGujarat

ભરૂચ : જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તેવાં નર્મદા મૈયા બ્રિજનું આગામી 12 મી જુલાઇના રોજ લોકાર્પણ કરાશે.

ProudOfGujarat
error: Content is protected !!