Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કસક ગળનાળા નીચે મૃત પામેલ ભિક્ષુકની સ્મશાનધામના સંચાલકોએ કામગીરી હાથધરી.

Share

આજરોજ એકાએક વાતાવરણમાં પલટો જોવાં મળ્યો છે. ત્યારે ભરૂચ જીલ્લામાં આવેલ સ્ટેશન નીચે કસક ગળનાળામાં રહેતા એક ભિખારીની મૃત અવસ્થાની બોડી જોવા મળી હતી જેની જાણ સ્મશાનગૃહના સંચાલકોને થતાં તેની બોડી મેળવી અને તેના અંતિસંસ્કારની તૈયારીઓ હાથ ધરી હતી જે ઘણી સરાહનીય બાબત છે.

ભરૂચ જીલ્લામાં કસક વિસ્તારમાં અસંખ્ય ભિખારીઓ ખુલ્લામાં વસવાટ કરતાં હોય છે અને વરસાદથી બચવા તેઓ કસક ગળનાળામાં બનાવમાં આવેલ વોકિંગ વે માં પોતાનો ગુજારો કરતા હોય છે ત્યારે તેઓના ઘરના કોઈ ઠેકાણું હોતું નથી અને વર્ષોથી જ ત્યાં વસવાટ કરતા હોય છે ત્યારે એક અજાણ્યા વૃધ્ધ ભિક્ષુક ત્યાં એકાએક મૃત્યુ પામ્યો હતો જેની જાણ ભરૂચ સ્મશાન ગૃહના સંચાલકોને થતાં સ્મશાન ધામના સંચાલક ધર્મેશ સોલંકી તેમની ટીમ સાથે સ્થળ પર પહોચ્યા હતા અને મૃત બોડીનો કબ્જો પોતાના હસ્તક કરી અને તેના અંતિસંસ્કારની તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી જે ઘણી સરાહનીય બાબત છે.

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : જુની બોડેલીમાં દબાણનાં પ્રશ્ને જમીન માલિક કપડા કાઢીને રોડ પર ઉતર્યા.

ProudOfGujarat

વાંકલના પાનેશ્વર ફળિયા નજીક મુખ્ય માર્ગ પર અડચણરૂપ પાર્ક કરેલ ટ્રક પાછળ ઇકો કાર ઘુસી જતાં ચાલકનો બચાવ.

ProudOfGujarat

ભરૂચ શહેર માં કલાકો સુધી વીજ કાપ ના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા..જ્યારે સ્ટેશનરોડ સ્કૂલ માં વીજ કાપ વચ્ચે નેતાઓ બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવતા નજરે પડ્યા હતા …….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!