Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના સાંસદ મનસુખભાઇ વસાવાએ ઉમલ્લા ગામ ખાતે પી એમ નરેન્દ્ર મોદી ની મન કી બાત લોકો વચ્ચે બેસી ને સાંભળી………

Share

(હારૂન પટેલ) દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એ આજ રોજ ૪૫ મી વખત મન કી બાત કાર્યક્રમ થકી રેડિયો.ટીવી સહિત ના માધ્યમો ઉપર લાઈવ કરી હતી…જેમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર તેઓએ તેઓની મન ની વાત મૂકી હતી………
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની મન કી બાત કાર્યક્રમ ને ભરૂચ માં સાંસદ મનસુખ ભાઈ વસાવા એ ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતેના એક મકાન માં કાર્યકર્તાઓ અને ગામ લોકો વચ્ચે બેસી સાંભળી હતી..

Share

Related posts

ડૂબી રહ્યું છે જોશીમઠ, વિરોધ વચ્ચે નવા બાંધકામ પર પ્રતિબંધ, 50 પરિવારોનું રેસ્ક્યુ

ProudOfGujarat

લીંબડી હાઇવે પર વાહનો પાછળ રીફ્લેકટર લગાવાવાની કામગીરી લીંબડી પોલીસના સહકારથી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા કરવામાં આવી

ProudOfGujarat

રાજપીપળા : મોસ્કુટથી બોરીપીઠા થઈ ડેડીયાપાડા આવતા રસ્તા પર ઝાડી – ઝાંખરા વધી જતા અકસ્માતનો ભય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!