Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

કેરીના રસિકોનો આનંદ : ભરૂચ જિલ્લામાં આંબે આવ્યા જથ્થાબંધ મોર

Share

 

ધીમે ધીમે શિયાળાની રૂતુ સમાપ્ત થઇ રહી છે અને ઉનાળાની રૂતુનો આરંભ થઇ ર્રહ્યો છે અત્યારે ભરૂચ જિલ્લામાં આંબા પર જથ્થાબંધ મોર જણાઈ રહ્યા છે. જેથી એમ કહી શકાય કે કેરીના શોખીન આનંદો આ વખતે ભરૂચ જીલ્લાના બજારમાં કેરીની આવક ખુબ વધુ માત્રામાં થશે. જો કે કેરીના વ્યાપારીઓએ જણાવ્યા અનુસાર તેમજ કેરીના ખેડૂતોના જણાવ્યા અનુસાર દર વર્ષે સામાન્ય રીતે કમોસમી વરસાદ અને વાવાઝોડાના પગલે આંબા પરના મોર ખરી જાય છે જેથી કેરીના વેપારીઓ અને ખેડૂતોને ખુબ મોટું નુકશાન થાય છે. આ વર્ષે આવું નુકશાન ના થાય તેવી કામના અત્યારથી જ કેરી પકવતા ખેડૂતો અને વેપારીઓ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : કંટવા ખાતે એલ બી શાહ વિનય વિદ્યા મંદિર હાઇસ્કુલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : ઝધડીયા તાલુકાનાં ગુમાનદેવ પાસે ટ્રકે 3 મહિલાઓને અડફેટમાં લેતા મોત નીપજયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં અકસ્માતોની ત્રણ ઘટનાઓમાં બે ના મોત.

ProudOfGujarat
error: Content is protected !!