Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

લશ્‍કરમાં ભરતી પહેલાં પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજાશે

Share

મે-૨૦૧૮ માં ગોધરા ખાતે લશ્‍કરી ભરતી મેળો યોજાનાર છે. આ યોજના અન્‍વયે ભરૂચ જિલ્લામાં નિઃશુલ્‍ક તાલીમ વર્ગ યોજાશે. આ તાલીમમાં જોડાવા માટે ધો-૧૦ પાસ, શારિરીક ક્ષમતા ધરાવતા તથા ૨૨ વર્ષની વય જુથના પુરૂષ યુવાનો અરજી કરી શકે છે. ઇચ્‍છુક ઉમેદવારોએ રોજગાર વિનિયમ કચેરી – ભરૂચ ખાતેથી ચાલુ કામકાજના દિવસોએ કચેરી સમય દરમ્‍યાનમાં રૂબરૂમાં અરજી પત્રકનો નમુનો મેળવી કચેરીના મોડેલ કેરીયર સેન્‍ટર – જિલ્લા રોજગાર વિનિમય કચેરી બ્‍લોક એ ગ્રાઉન્‍ડ ફલોર, આયોજન ભવનની પાછળ, જુની કલેક્‍ટર કચેરી સંકુલ ભરૂચનો સંપર્ક કરવા રોજગાર અધિકારી(જન) – ભરૂચે જણાવ્‍યું છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : આઇકોનિક વીક મહોત્સવના ભાગરૂપે બેંક ઓફ બરોડાની આગેવાનીમાં ક્રેડિટ આઉટરીચ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરાના વ્રજસિદ્ધિ ટાવરમાં વિવો કંપનીની ડુપ્લીકેટ એસેસરીઝનું વેચાણ કરતાં વેપારીઓનો લાખોનો મુદ્દામાલ સીઝ કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વરમાં 23 વીજ ટ્રાન્સફોર્મરની ચોરીનો પર્દાફાશ, 11 ગુનાનો ભેદ ઉકેલાયો, એકની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat
error: Content is protected !!