Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

લશ્‍કરમાં ભરતી પહેલાં પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજાશે

Share

મે-૨૦૧૮ માં ગોધરા ખાતે લશ્‍કરી ભરતી મેળો યોજાનાર છે. આ યોજના અન્‍વયે ભરૂચ જિલ્લામાં નિઃશુલ્‍ક તાલીમ વર્ગ યોજાશે. આ તાલીમમાં જોડાવા માટે ધો-૧૦ પાસ, શારિરીક ક્ષમતા ધરાવતા તથા ૨૨ વર્ષની વય જુથના પુરૂષ યુવાનો અરજી કરી શકે છે. ઇચ્‍છુક ઉમેદવારોએ રોજગાર વિનિયમ કચેરી – ભરૂચ ખાતેથી ચાલુ કામકાજના દિવસોએ કચેરી સમય દરમ્‍યાનમાં રૂબરૂમાં અરજી પત્રકનો નમુનો મેળવી કચેરીના મોડેલ કેરીયર સેન્‍ટર – જિલ્લા રોજગાર વિનિમય કચેરી બ્‍લોક એ ગ્રાઉન્‍ડ ફલોર, આયોજન ભવનની પાછળ, જુની કલેક્‍ટર કચેરી સંકુલ ભરૂચનો સંપર્ક કરવા રોજગાર અધિકારી(જન) – ભરૂચે જણાવ્‍યું છે.

Advertisement

Share

Related posts

હવે અમુલ બ્રાન્ડનું મળશે મધ..! કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કરી જાહેરાત.

ProudOfGujarat

સુરતમાં જન્મદિવસની ઉજવણી : ” પાસ ” ના નેતા અલ્પેશ કથીરિયા સહિત 6 ની ધરપકડ, 4 પોલીસકર્મી સસ્પેન્ડ…

ProudOfGujarat

માંગરોલ જલેબી હનુમાન મંદિર ખાતે તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા કાનૂની જાગૃતિ શિબિર નું સ્ટોલ મૂકી માહિતી આપવામાં આવી

ProudOfGujarat
error: Content is protected !!