Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અંકલેશ્વર ન.પા. વિપક્ષના નેતા તરીકે જહાંગીર ખાન પઠાણની નિમણૂંક કરાઈ.

Share

આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના નેતા તરીકે જહાંગીર ખાન પઠાણની નિમણૂંક કરાઈ.

સદર પદાધિકારીના માધ્યમથી શહેરી વિસ્તારના લોકઉપયોગી કાર્યો અને પ્રશ્નોના અસરકારક નિવારણ વહેલી તકે જાહેર જનતાને મળી રહે તે અર્થે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જહાંગીર પઠાણની નિમણુંક કરવામાં આવી હતી, અંકલેશ્વર નગરપાલિકામાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા પાંચ સભ્યોમાંથી જહાંગીર પઠાણની નિમણુંક કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદના વેપારીને ગુગલ મારફતે કસ્ટમર કેરનો નંબર શોધવો ભારે પડ્યો.

ProudOfGujarat

ભરૂચ એલસીબી પોલીસે અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ બુટલેગરોને ઝડપી પાડયા

ProudOfGujarat

ઉમરપાડામાં પોસ્ટ વિભાગ દ્વારા મહિલા બચત મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!