Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા: નર્મદાનું સુપ્રસિદ્ધ દેવમોગરા માઈ મંદિર 11મી થી ભક્તોના દર્શન માટે ખુલશે.

Share

નર્મદા જિલ્લા નું સુપ્રસિદ્ધ મન્દિર અને આદિવાસીઓ ની કુળદેવી યાહ મોગીમાતા ના દેવમોગરા માતાજી નું મંદિર દર્શનાર્થીઓ માટે તારીખ ૧૧-૦૬-૨૦૨૧ ને શુક્ર વારે સવારે ૬-૦૦ વાગ્યે થીખુલ્લું મુકવામાં આવશે.
મંગળા આરતી બાદ ભાવિકભકતો માટે સરકારની ગાઈડલાઈન મુજબ ખુલ્લુ મુકવામાં આવશે.ઘણા વખત થી કોરોના ના કારણે મન્દિર બન્ધ હતું.હવે સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે કાલે ૧૧ મી જુને ધાર્મિક સ્થળો શરૂ કરવાની પરવાનગી આપી છે. તે મુજબ સરકારના નિર્ણયને આવકારી ને આવતીકાલે ૧૧ મીથી દેવમોગરા મંદિર દર્શન માટેખુલ્લા મુકવાની જાહેરાત કરવામાં આવી છે.જેમાં સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. માસ્ક ફરજીયાત પહેરવાનો રહેશે. તથા હેન્ડ વોશ કરવાના રહેશે. કોઈ પણ જગ્યાએ ભીડ કરવાની રહેશે નહીં

જ્યોતી જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડીમા રક્ષાબંધનની હર્ષભેર ઉજવણી કરાઈ.

ProudOfGujarat

વલસાડ-ઉમરગામ GIDCની અરિહંતમ લાઈફ કેર નામની કંપનીમાં બોઈલર ફાટ્યું-2 કામદારો સારવાર હેઠળ…..

ProudOfGujarat

નડિયાદમાં 2.5વર્ષની સગી દિકરી પર નરાધમ બાપનું દુષ્કર્મ, દાદા-દાદી અને માસીની સંડોવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!