Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અયોધ્યા ટ્રીટમેન્ટ પ્લાન્ટથી માતરીયા ઇન્ટેકવેલ સુધી આવતીકાલે વીજ પુરવઠો અને પાણી પુરવઠો બંધ.

Share

ભરૂચ નગરપાલિકાનાં જણાવ્યા મુજબ તા.09/06/21 બુધવારનાં રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી આયોધ્યા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને માતરિયા ઇન્ટેકવેલ સુધી અપાતો વીજ પુરવઠો સવારનાં 8:00 વાગ્યાથી સાંજના 4:00 વાગ્યા સુધી બંધ રહેશે સાથે સવારના 8:00 વાગ્યાથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે. તા. 10.06.21ને ગુરુવારનાં રોજથી તમામ વિસ્તારોમાં રાબેતા મુજબનો પાણી પુરવઠો અને પાણી પુરવઠો આપવામાં આવશે.

Advertisement

Share

Related posts

ખેડા માતરના ઉંઢેલા ગામે નવરાત્રી દરમિયાન પથ્થરમારો થતાં અનેક લોકો ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

મહામંડલેશ્વર સ્વામી શ્રી રામકુમાર દાસજી (ખાખીબાપુ)ની દ્વિતિય પુણ્યતિથિની વિરમગામમાં ઉજવણી કરાઇ

ProudOfGujarat

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ખેડા જિલ્લાના છેવાડાના ગામ વાઘાવતની મુલાકાત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!