Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિશ્વ પર્યાવરણ દિને રાજપીપળા જિલ્લા જેલ ખાતે બંદીવાનો માટે પર્યાવરણ વિષય ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું.

Share

આજે ૫ મી જૂન ” વિશ્વ પર્યાવરણ દિન ” નિમિતે રાજપીપળા જિલ્લા જેલ ખાતે બંદીવાનોમાં જાગૃતિ અભિયાન અંતર્ગત પર્યાવરણ વિષય ઉપર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.

આજે પર્યાવરણ દિન દિને કેદી ભાઈઓમા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તેમાટે યોજાયેલ નિબંધ સ્પર્ધામા કેદીઓએ ભાગ લઈ વૃક્ષો વિશે માહિતી રજુ કરી હતી. આ પ્રસંગે જેલ અધિક્ષક એલ એમ બારમેડાએ કેદીઓ ને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું હતું. જેલ માંથી બહાર નીકળ્યા પછી ઘરે વાવવા અનુરોધ કર્યો હતો

Advertisement

જ્યોતિ જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચના કોંગી આગેવાનોની નર્મદા સંકટ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને રજૂઆત

ProudOfGujarat

AMC નાં 30 કરોડનાં વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત મંત્રી જગદીશ વિશ્વકર્માએ કર્યું

ProudOfGujarat

મુખ્યમંત્રીએ રસ્તાઓની મરામત માટે કરી 74.70 કરોડ રૂપિયાની ફાળવણી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!