Proud of Gujarat
FeaturedGujaratINDIA

જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે ભરુચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ પાઠવવામાં આવી.

Share

જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિતે આજરોજ ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શાલીમાર નજીક આવેલ જવાહરલાલ નહેરુની પ્રતિમાને જલાઅભિષેક કરીને પુષ્પાંજલી પાઠવીને તેમને આઝાદીની લડત માટે 3000 દિવસ સુધી સતત જેલમાં વિતાવ્યા અને દેશને આઝાદી બાદ પણ નવીનીકરણ માટે જે મહાવનો ફાળો આપ્યો તે યાદ કરીને તેમને કોટી કોટી વંદન કરવામા આવ્યા હતા.

Advertisement

Share

Related posts

રિઝર્વ બેંક બેન્કિંગ સિસ્ટમમાં ૧ લાખ કરોડ ઠાલવશે

ProudOfGujarat

ભરૂચ : હાંસોટ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કંપનીનાં દરોડા, લાખોની વીજ ચોરી ઝડપાઇ, જાણો વધુ ..!!

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોનાં પ્રશ્નો બાબતે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!