Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં મિલેનીયમ માર્કેટ પાંચબત્તીને જોડતા રસ્તા પર 66 કેવીની લાઈન નાંખતા તૂટી ગયેલા રસ્તાનું સમારકામ ન થતા રહીશોને હાલાકી.

Share

ભરૂચ જિલ્લામાં અવારનવાર ખોદકામને લગતું કામ થતું રહેતું હોય છે ક્યારે ગટરો માટે ખોદકામ તો કયારે અન્ય લાઈનો માટે ખોદકામ કરવામાં આવે છે તે જ રીતે છેલ્લા 6 મહિનાથી ડી. જી.વી. સી. એલ દ્વારા ઘણા સમયથી લાઈન બાબતે ખોદકામ કરવા છતાં હાલ કામ પૂરું કરવામાં આવ્યું નથી.

ભરૂચ જિલ્લાના આચારજીથી મિલેનીયમ માર્કેટ પાંચબત્તી સુધી અંદાજિત 6 મહિના પહેલા ડી.જી.વી.સી. એલ કંપની દ્વારા 66 કેવી લાઈનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તે સમય દરમિયાન રસ્તાઓ ઉપર ખોદકામ કરવામાં આવ્યું હતું જેને લીધે છેલ્લા 6 મહિનાથી આચારજી વિસ્તારના રહીશો ભારે હાલાકી વેઠી રહ્યા છે અને વહેલી તકે રસ્તાનું કામ પૂર્ણ કરવાની માંગ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

સુરત : આગામી 31 મી ડિસેમ્બરની ન્યૂ યર પાર્ટીને જોતાં વ્યાપક પ્રમાણમાં દારૂનાં જથ્થાનું વહન રોકવા સુરત પોલીસતંત્રએ કમર કસી છે.

ProudOfGujarat

જ્યોતિ સક્સેના : ગાંધીજીના આદર્શો અને ઉપદેશો વિશ્વને પ્રેરણા આપતા રહેશે.

ProudOfGujarat

બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ ૨૦૨૩ જાહેર કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!