Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં વેક્સિનેશન માટે નવા 10 કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા.

Share

કોવિડ – 19 ની રસીકરણ અભિયાનનો દેશ વ્યાપી પ્રારંભ કરાયેલો છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં નવા 10 રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

જેમાં ભરૂચમાં મોઢેશ્વરી હોલ, ભોલાવ પ્રાથમિક શાળા, આમોદમાં બી.આર.સી. ભવન ખાતે તેમજ જંબુસરમાં સરસ્વતિ વિદ્યામંદિર હાઈસ્કુલ ખાતે જ્યારે અંકલેશ્વરમાં નોબરીયા સ્કુલ, વાલીયા CHC, નેત્રંગ CHC, ઝઘડિયાના અવિધા ખાતે CHC, હાંસોટ CHC, વાગરા CHC રસી મૂકવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, કોવિન પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવ્યા બાદ જ રસીકરણ કેન્દ્ર પર આવવાનું રહેશે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઈડીસી ની એસીયેન્ટ પેઈન્ટ ચોકડી પાસે ના ગલ્લા પર વનસ્પતિ જન્ય ગાંજા નો જથ્થા ઝડપી પાડતી એસ,ઑ,જી

ProudOfGujarat

ઝઘડિયાના રતનપોર પાસે આવેલ ખાડીમાં રહસ્યમય મોટી સંખ્યામાં માછલીઓના મોત

ProudOfGujarat

ભરૂચ એસ.ટી. ક્રેડિટ સોસાયટીની ચૂંટણી યોજવામાં આવી, જાણો પરિણામ શું આવ્યું ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!