Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના વેજલપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કોરોના સામે જનજાગૃતિ લાવવા કાર્યક્રમ યોજાયો.

Share

કોરોના મહામારીનો કહેર દિવસેને દિવસે ઘણો વધી રહ્યો છે અને હાલની વાત કરીએ તો કોરોનાની બીજી લહેરે ખુબ જોર પકડ્યું છે, સરકાર લોકોને કોરોનાથી બચવા ઘણા પ્રયાસ કરી રહી છે પરંતુ સમાજમાં ઘણા એવા લોકો છે જે સરકારના નિયમોનું પાલન કરતા નથી. તે માટે ભરૂચના વેજલપુર ખાતે લોકોમાં કોરોના સામે જાગૃતી ફેલાવા માટે લોકોને ઘણા એવા નિયમો સમજાવવા માટે કાર્યક્રમ યોજાયો હતો,

જેમાં ભરૂચના રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના 40 જેટલાં લોકોએ હાથમાં પ્લેકાર્ડ લઈ દસ પગલાંનું અંતર રાખીને સરકારના નિયમોને લોકો સમક્ષ રાખ્યા હતા જેથી લોકો કોરોના સામે જાગૃત થાય અને જેમ બને એમ કોરોનાનું સંક્રમણ ઓછું ફેલાય.

Advertisement

Share

Related posts

ભરૂચ : પાલેજમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વાતાવરણ આહલાદક બન્યું…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ન્યાયાલય ખાતે લોક અદાલતનું આયોજન કરાયું.

ProudOfGujarat

મારૂતિ કાર ફ્રન્ટીમાં પરપ્રાંત દારૂનો જથ્થો પકડી પાડતી એલ.સી.બી. પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!