Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં દાંડિયા બજારમાં અજાણ્યા શખ્સો દ્વારા વૃદ્ધા પર એસિડ નાંખવામાં આવતા ચકચાર.

Share

ભરૂચ જીલ્લામાં એક તરફ કોરોના મહામારીએ માંજા મૂકી છે તેવામાં અહીંનાં આવારા તત્વો દ્વારા કોઈ વૃદ્ધા પર એસિડ નાંખવાનો બનાવ બન્યો છે.

ભરૂચનાં દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા વૃદ્ધ મહિલા ઉપર કોઈ અજાણ્યા ઇસમો દ્વારા એસિડ નાખવામાં આવ્યું છે. દાંડિયા બજારમાં રહેતા વૃદ્ધા બપોરનાં સમયે પોતાના ઘરના હીંચકા પર સૂતેલા હોય તે સમયે કોઈ અજાણ્યા ઇસમોએ તેમના ઘરની જાળી ખોલી તેમનાં ઉપર એસિડ નાંખ્યું હતું. આ વૃદ્ધાને બનાવ બાદ તુરંત જ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા અને એ ડિવીઝન પોલીસને આ સમગ્ર બનાવની જાણ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ગોલ્ડન બ્રીજ નજીક છાપરા ગામ પાસે ચાર વાહનો વચ્ચે અકસ્માત ..

ProudOfGujarat

વાંકલ : માંગરોળ તાલુકા મથકે સુરત ડિસ્ટ્રીક્ટ કોપરેટીવ બેંકની સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

સાવધાન – અહીંયા દીપડા છે, અંકલેશ્વરના અંદાડા માર્ગ પર દીપડાની લટાર, સ્થાનિકોમાં ભય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!