Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને બેડ ન મળતાં એમ્બ્યુલન્સમાં જ સારવાર અપાઈ.

Share

ભરૂચમાં કોરોનાનો કાળો કહેર વર્તાઇ રહ્યો છે ત્યારે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને બેડ ન મળતા એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવામાં આવી હતી.

ભરૂચમાં કોરોનાનું સંક્રમણ અત્યંત મોટા પ્રમાણમાં ફેલાય રહ્યું છે તેવામાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ગઇકાલે રાત્રે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ વોર્ડ હાઉસફુલ થઈ જતાં 108 એમ્બ્યુલન્સમાં આવેલા દર્દીઓને કલાકો સુધી બેડ મળ્યા ન હતા, દર્દીઓને બેડ માટે વેઇટિંગમાં રાહ જોવી પડી હતી. આથી ત્રણ એમ્બ્યુલન્સમાં આવેલા દર્દીઓને વેઇટિંગના કારણે પ્રાથમિક સારવાર એમ્બ્યુલન્સમાં આપવાની નોબત આવી હતી.

Advertisement

Share

Related posts

સરદાર સરોવર ભરપૂર : નર્મદા નદીમાં પાણી છોડાયું, ફરી એકવાર ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે જળ સ્તરમાં વધારો, કાંઠા વિસ્તારોમાં એલર્ટ.

ProudOfGujarat

કાલોલ પોલીસ સ્ટેશનની બહાર કાંકરના મૂવાડાના ગ્રામજનોએ શા માટે એકત્ર થયા જાણો?

ProudOfGujarat

ભરૂચ નગરના કેટલાક વિસ્તારો અથવા તો સમગ્ર ભરૂચ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા તારીખ 19-02-2019ના રોજ બંધ રહે તેવી સંભાવના…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!