Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની વેલફેર હોસ્પિટલમાં લાગેલી આગ દુર્ઘટના બાદ હોસ્પિટલની મુલાકાત લેતા સાંસદ મનસુખ વસાવા.

Share

ભરૂચની વેલફેર હોસ્પિટલમાં આકસ્મિક કરૂણ આગ દુર્ઘટના ઘટી હતી. જેની જાણ થતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં ૦૨ નર્સ સહીત ૧૬ દર્દીઓ સ્થળ પર જ આગ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા અને અકસ્માત દરમિયાન ઘાયલ થયેલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન ૦૪ વ્યક્તિઓના મૃત્યુ થયા છે, જેને ખુબ જ દુઃખદ ઘટના ગણાવી સંસદે તે માટે હું ખૂબ જ ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી.

આ પ્રંસગે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિવારના સભ્યોને રૂપિયા ૦૪ લાખની સહાય આપવામાં આવશે અને જિલ્લામાં તથા અન્ય બીજી જગ્યાએ આવી આગ અકસ્માતની દુર્ઘટના ફરી ન ઘટે તે બાબતે અમે સરકારનું ધ્યાન દોરીશુ.એમ પણ જણાવ્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વડોદરા : એમ.એસ.યુનિવર્સિટીમાં મિસ મેનેજમેન્ટના કારણે ડિગ્રી સર્ટિફિકેટ ન મળતા 2 હજારથી વધુ વિદ્યાર્થીઓ અટવાયા.

ProudOfGujarat

ભરૂચ : કેસરોલ સ્થિત આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ ખાતે એથલેન્ટિક મીટ યોજાઈ.

ProudOfGujarat

નર્મદા જિલ્લાની પી.એચ.સી પર ગેરહાજર રહેનાર તબીબી અધિકારી આજે હાજર થતા કોરોના આયુર્વેદિક હોસ્પિટલમાં કોરન્ટાઈન કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!