Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાનોલી ઔદ્યોગિક વસાહતની શ્રીજી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો…

Share

ભરૂચની પાનોલી ઔદ્યોગિક વસાહતની શ્રીજી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી વિગતો અનુસાર ભરૂચની પાનોલી ઔદ્યોગિક વસાહતની નજીક આવેલ શ્રીજી કેમિકલ કંપનીમાં એકાએક અચાનક ભીષણ આગ લાગી જવા પામી હતી. આગનાં કારણે કેમિકલ કંપનીમાં દોડધામ મચી ગઈ હતી. આગનાં બનાવની સાથે જ 6 થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. આ આગ કયાં કારણોસર લાગી તેનું કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. તો આગનાં બનાવથી કોઈ જાનહાનિ થઈ છે કે નહીં ? તે પણ જાણી શકાયું નથી.

Advertisement

Share

Related posts

શિકારી ખુદ શિકાર હો ગયા : વલસાડ તાલુકામાં મરઘાનો શિકાર કરવા જતા દિપડો પાંજરે પુરાયો.

ProudOfGujarat

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે આવેલ નેશનલ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો જેમાં એક વ્યક્તિનું મોત તથા અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા…

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!