Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ અને અંકલેશ્વરમાં શનિ-રવિ સ્વયંભૂ લોકડાઉન કરવા નગરપાલિકા પ્રમુખની લોકોને અપીલ.

Share

ભરૂચ અને અંકલેશ્વરમાં આગામી શનિ-રવિની રજાઓમાં નગરપાલિકા પ્રમુખ દ્વારા સ્વયંભૂ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં કોરોનાની સ્થિતિ અત્યંત કથળતી જાય છે તેમાં પણ ભરૂચમાં કોરોના સંક્રમણનું પ્રમાણ અત્યંત વધ્યું છે તે માટે અંકલેશ્વર અને ભરૂચમાં નગરપાલિકાના પ્રમુખ દ્વારા તા.24/4/21 ને શનિવારના સાંજે 4 વાગ્યાથી તા.26/4/21 ના રોજ સોમવારે સવારે 6 વાગ્યા સુધી કોવિડ-19 નું સંક્રમણ ઘટાડવા માટે સ્વયંભૂ લોકડાઉનની અપીલ કરવામાં આવી છે. આથી જાહેર જનતાને જણાવાયું છે કે સરકારી ગાઇડલાઈનનું ચુસ્તપણે પાલન કરવું.

Advertisement

Share

Related posts

આઝાદીનો આ અમૃત મહોત્સવ ક્યારે શરૂ થયો? આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ…

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપલા ચોકડી પર અજાણ્યા વાહન ની અડફેટે બાઇક ચાલકનું મોત નીપજ્યું.

ProudOfGujarat

નિ:સહાય વિધવા મહિલાઓને રૂ.5000 ચૂકવવા જિલ્લા હિતરક્ષક સમિતિના ખુમાનસિંહની મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!