Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં જાણીતા ડૉ.કેતન દોશીનાં પિતાનું અવસાન થતાં પરિવારમાં ભારે શોકની લાગણી…

Share

ભરૂચનાં જાણીતા ડોકટર અને જીવન જયોત હોસ્પિટલનાં કર્તાહર્તા ડૉ.કેતન દોશીનાં પિતાનું આજે દુ:ખદ અવસાન થયું છે તેમનાં અવસાનથી તેમના પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે. બૃહદ મિત્ર વર્તુળ ધરાવતા ડૉ.કેતનભાઈનાં પિતાનું અવસાન થતા તેમણે અનેક જગ્યાએથી શ્રદ્ધાસુમન અર્પણ કરવાના ટેલિફોન આવી રહ્યા છે. ભગવાન સદગતનાં આત્માને શાંતિ આપે તે જ પ્રાર્થના.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના સારંગપુર ગામમાં પાર્ક કરેલ હાઇવા ટ્રકની ઉઠાંતરી થતા જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આપી છે.

ProudOfGujarat

વલસાડ-રામાયણ અને પોરસ સિરિયલો જેમાં બની છે તેવા ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં ભીષણ આગ..

ProudOfGujarat

સુરેન્દ્રનગર શહેરના રતનપર બાયપાસ રોડ ઉપર બે મિયાણા સમાજના જુથ વચ્ચે ઝઘડો થતા હુમલામાં એક યુવકનો હાથ કપાતા સારવાર અર્થે યુવાનને હોસ્પિટલ ખસેડાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!