Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં રામનવમીનાં કાર્યક્રમો રદ્દ : મંદિરો ભક્તો વિના સૂના જોવા મળ્યા.

Share

આજે રામનવમી હોય ભગવાન રામનાં વધામણા કરવાના હોય પરંતુ ઠેરઠેર રામ મંદિરો ભક્તો વિના સૂના જોવા મળ્યા છે.

કોરોના મહામારીનાં આ વૈશ્વિક તાંડવમાં સમગ્ર ગુજરાતમાં કેસોની સંખ્યામાં ઘરખમ વધારો થતાં આજે રામનવમીનો તહેવાર હોવા છતાં ઠેરઠેર રામનવમી નિમિત્તે યોજાતા કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. મોટા ભાગના રામ મંદિરોમાં નીકળતી રામ સવારી, રામ જન્મનાં વધામણા વગેરે કાર્યક્રમો મોકૂફ રાખવામા આવ્યા છે. તો ભરૂચનાં તમામ મંદિરોમાં પણ આજે સૂનકાર જોવા મળ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાંથી કોવિડનાં દર્દીનાં મૃતદેહને PPE કીટ વગર પરિવારને સોંપ્યો હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો.

ProudOfGujarat

ગોધરા : નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી મેન્ડેટને લઇને કોંગ્રેસમાં કચવાટ, કાર્યકરોના રાજીનામા પર વાત પહોંચે તેવી આંતરીક ચર્ચા.

ProudOfGujarat

75 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત પાકિસ્તાનમાં હિન્દુ મહિલા બની DSP.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!