Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : બાદશાહ મસ્જિદ ખાતે હઝરત ગરીબ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજની કિટનું વિતરણ કરાયું.

Share

ભરૂચનાં ફુરજા ચાર રસ્તા બાદશાહ મસ્જિદ ખાતે મુસ્લિમ પરિવારોને રમઝાન માસ નિમિત્તે રમઝાન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રમઝાન માસ નિમિત્તે મુસ્લિમ જરૂરિયાત મંદ પરિવારોને હઝરત ગરીબ શાહ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર ૧૦ નાં કાઉન્સિલર યુસુફ મલેકની ઉપસ્થિતિમાં દરેક પરિવારને રમઝાન કિટનું વિતરણ કરાયું હતું. કોરોના મહામારીના કારણે જરૂરિયાતમંદ મુસ્લિમ પરિવારો હર્ષ ઉલ્લાસથી રમઝાન માસની ઉજવણી કરી શકે તેવા આશયથી આ અનાજની કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટ્રસ્ટના સભ્યો પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પુરની સ્થિતિ, ભરૂચના કાંઠે પાણી પ્રવેશ્યા, ફુરજા ખાતે તણાઇ જતા એકનું મોત.

ProudOfGujarat

ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે 48 ઉપર નર્મદા બ્રિજ ટોલનાકા નજીક થયેલી બોલાચાલીમાં ફરિયાદીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડયો છે…

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થયેલ બે કાચા કામના કેદીઓ પૈકી એક કેદી ઝડપાયો જયારે એક કેદી ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!