Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

શ્રી વિશ્વકર્મા જયંતિની ભરૂચમાં ઉજવણી: શાંતિ યજ્ઞ, શોભાયાત્રા, આરતી, મહાપ્રસાદીનું વિશેષ આયોજન

Share

શ્રી વિશ્વકર્મા જયંતી નિમિત્તે શાન્તીયાગ્ન તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર વિશ્વ તથા સૃષ્ટિની રચના કરનાર ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતી નિમિત્તે મકતમપુર મોટા મહારુઉદ્ર મંદિર ખાતે આરતી, શાંતિયજ્ઞ, શોભાયાત્રા તેમજ મહાપ્રસાદી જેવા ધાર્મિક કાર્યક્રમોનાં આયોજન કરવામાં આવ્યા હતા.

Advertisement

મકતમપુર ભરૂચના સમસ્ત મિસ્ત્રી પરિવારના હોદ્દેદારો સહીત પરિવારજનો શ્રદ્ધાભેર આ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા હતા.


Share

Related posts

એલોન મસ્કની SpaceX માં 14 વર્ષીય કૈરન કાજીની સોફ્ટવેર એન્જિનિયર તરીકે કરાઇ નિમણૂક

ProudOfGujarat

નડિયાદના ચકલાસીમાં ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામ સ્થિત દારૂલ ઉલુમ બનાત ખાતે કોવીડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું.

ProudOfGujarat
error: Content is protected !!