Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગ ખાતે શહીદ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધા સુમન અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Share

23 માર્ચનાં દિવસે ભારત માતાનાં વીર સપૂતો દેશની ભારત વર્ષની આઝાદી માટે શહીદ ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુ શહીદ થયા હતા. આઝાદી માટે હસતા મુખે ફાંસીના માંચડે ચઢી શહીદ થનાર શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુનાં માનમાં શહીદ દિન તરીકે ઉજવાય છે.

ત્યારે નેત્રંગ ખાતે પણ કાર્યરત નરેન્દ્ર મોદી વિચાર મંચ (આઈ.ટી.સેલ) ના “વિશ્વાસ કાર્યાલય” સાથે નેત્રંગ તાલુકા ગુજરાત રાજ્ય યુવા બોર્ડ તેમજ તાલુકા પંચાયત ખાતે શહિદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના ફોટા સહિત તમામ વીર શહીદોની પ્રતિમાને ફુલહાર ચઢાવી શ્રદ્ધા સુમન અર્પણ હતા.

પટેલ બ્રિજેશકુમાર બી.

Advertisement

Share

Related posts

વડોદરાની સયાજી હોસ્પીટલમાંથી સારવાર દરમ્યાન પોલીસ જાપ્તામાંથી નાસી જનાર કેદીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ.

ProudOfGujarat

લીંબડી : નગારાના નાદ સાથે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

અંકલેશ્વર નજીક હાઈવે પર વાહન અકસ્માતમાં વિદ્યાર્થીનુ ધટના સ્થળે મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!