Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

વિશ્વ માનવધિકાર સુરક્ષા સંઘ માં ગુજરાત સચિવ તરીકે ની નિમણુંક કરવામાં આવી

Share

ધર્મગુરુ એવા રિયાઝુદ્દીન ચિસ્તી જેઓ અજમેર માં સ્થિત ખ્વાઝા ગરીબ નવાજ ના પરિવાર થી છે અને હમેશા ગરીબો ની સેવામાં તત્પર રહે છે તેમને માનવાધિકારો માટે લડત લડવા અને ગરીબો ને ન્યાય મળે.એ હેતુ થી વિશ્વ માનવધિકાર સુરક્ષા સંઘ માં ગુજરાત સચિવ તરીકે ની નિમણુંક કરવામાં આવી છે. જેને લઈ સમગ્ર હિન્દૂ-મુસ્લિમ એવા એમના હિતેચ્છુઓ માં ગર્વ ની સાથે આનંદ ની લાગણી ફેલાઇ ગઇ છે,રિયાઝુદ્દીન ચિસ્તી એ ઉમેર્યું હતું કે સાંપ્રત સમય માં આજે માનવાધિકારો નું છડે ચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે અને ગરીબ અને પછાત વર્ગ પર એની માઠી અસર જોવા મળી રહી છે,તો એવામાં આ સંસ્થા ગરીબ ની સાથે તમામ વર્ગ અને ધર્મ ને જોડી ને કાર્ય કરશે અને તંત્ર અને સરકાર પાસે માનવાધિકારો બાબત ની જનતા વતી રજૂઆતો કરશે

Advertisement

Share

Related posts

વડોદરા : ધામણજા ગામમાં ખોડીયાર માતાના મંદિરે યાદગાર પ્રસંગ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના એક ગામે સગીરાને પટાવીને લગ્નની લાલચ આપી એક ઈસમ ભગાડી ગયો.

ProudOfGujarat

ભરૂચનો આ છે વિકાસ…ગંદકી વચ્ચેથી પસાર થઈ શિક્ષણ લેવા બાળકો મજબુર બન્યા..!!

ProudOfGujarat
error: Content is protected !!