Proud of Gujarat
INDIAFeaturedGujarat

અમદાવાદનાં સાબરમતી ખાતેથી પ્રસ્થાન કરાવેલ દાંડી યાત્રાનું ભરૂચ જિલ્લામાં આગમન થતાં સ્વાગત કરવામાં આવ્યું.

Share

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ફ્લેગ ઓફ આપી 12 મી માર્ચે અમદાવાદનાં સાબરમતી ખાતેથી પ્રસ્થાન કરાવેલ દાંડી યાત્રાનું ભરૂચ જિલ્લામાં આગમન થયું છે, મહીસાગર નદી પાર કરી દાંડી યાત્રા જંબુસરનાં કારેલી પહોંચી હતી, જ્યાં જિલ્લા કલેક્ટર એમ.ડી મોડિયા તેમજ માજી પુરવઠા મંત્રી છત્રસિંહ મોરી સહિતના મહાનુભાવોએ યાત્રાનું સ્વાગત કર્યું હતું,

આ દાંડી યાત્રા ભરૂચ જિલ્લામાં 7 દિવસ સુધી વિવિધ સ્થાને રોકાણ કરવાની છે, જે બાદ તે સુરત જિલ્લામાં પ્રસ્થાન કરવામાં આવનાર છે.

Advertisement

Share

Related posts

વાંકલ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ.એકેડેમી નાની નરોલી ખાતે ધો. 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

વાંકલ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

જંબુસર તાલુકાના વેડચ ગામે વિધવા મહિલાનું ગળું કાપી હત્યા કરાતા ચકચાર,પોલીસે વધુ તપાસ હાથધરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!