Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં વીજ પુરવઠો બંધ થતાં લોકો પરેશાનીમાં મુકાયા.

Share

આજે ભરૂચનાં અનેક વિસ્તારોમાં વીજ કાપ કરવામાં આવ્યો છે જેના કારણે ઇલેક્ટ્રોનિક પર ચાલતા વ્યવસાયો બંધ રહેતા લોકો પરેશાનીમાં મુકાયા હતા.

આજે ભરૂચમાં ડી.જી.વી.સી.એેલ. દ્વારા વીજ કાપ મેન્ટેનન્સ માટે સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેતા અડધા ભરૂચમાં લોકો ગરમીમાં શેકાયા હતા. ભારે ગરમીના કારણે લોકો તાપમાં વીજ પુરવઠો બંધ રહેતા અકળાય ગયા હતા. તો બીજી તરફ ઝેરોક્ષ મશીન તેમજ અન્ય ઇલેક્ટ્રોનિકથી ચાલતા વ્યવસાયો બંધ રહેતા લોકોના કામ અટવાયા હતા. વિજકાપના કારણે વડીલો, બાળકો, ગૃહિણીઓ પણ પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. હાલ ગરમીની સીઝન હો વીજકાપ રહેતા લોકોની પરેશાનીમાં વધારો થયો હતો.

Advertisement

Share

Related posts

વાગરાનાં અલાદર નજીકથી અજાણી યુવતીનો વિકૃત હાલતમાં મૃતદેહ મળ્યો

ProudOfGujarat

અંકલેશ્વરની અતિ વ્યસ્ત ગડખોલ રેલ્વે ફાટકની એન્ગલ તૂટી પડતા કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ProudOfGujarat

ભરૂચ : મહંમદપુરા ખાતે આવેલ શેઠ કોમ્પ્લેક્ષમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!