Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ તાલુકાનાં અમલેશ્વર ગામમાં ખેતરમાં કામ કરતાં ત્રણ જેટલા મજૂરો પર મધમાખીઓનો હુમલો…

Share

– ખેતર કામ કરતી વેળાએ મધમાખીઓએ કરડતા ત્રણ જેટલા મજૂરો ઇજાગ્રસ્ત.

ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામમાં ખેતરમાં કામ અર્થે ગયેલા ત્રણ મજૂરો પર મધમાખીનાં હુમલાના પગલે ઇજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામમાં ખેત મજૂરો ઉપર મધમાખી અચાનક હુમલો કરતા ખેત મજુરોને ડંખ વાગ્યા હોવાના કારણે ત્રણ જેટલા ખેત મજુરોને સારવાર માટે 108 ની મદદથી નજીકના દવાખાને ખસેડતા 65 વર્ષીય રામ સંગ ગમાનની તબિયત વધુ લથડતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં કોવિડ-૧૯ નું રસીકરણનું મહાઝૂંબેશ યોજાયું.

ProudOfGujarat

ભરૂચનાં વોર્ડ નંબર 10 નાં લોકોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર…

ProudOfGujarat

ભરૂચમાં ઇદે મિલાદના તહેવાર નિમિત્તે મુસ્લીમ સમાજ દ્વારા ભવ્ય જુલુસ નીકળ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!