Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સક્રિય રાજકારણમાં પ્રવેશનાં ઇનકાર સાથે માત્ર સામાજીક કાર્યો કરશે ફૈઝલ પટેલ…

Share

હાલનાં સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનાં બ્યુગલ વાગી રહ્યા છે ત્યારે રાજકારણમાં ગરમાવો આવ્યો છે તેવા સમયમાં ટૂંક પહેલા ભવ્ય રાજકારણમાંથી વિદાયમાન થયેલા અને સક્રિય રાજકરણી એવા ભરૂચનાં પનોતા પુત્ર અહેમદ પટેલનાં નિધન બાદ તાજેતરમાં તેમના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા ટવીટ કરી લોકોને તેનો સંદેશો પાઠવ્યો હતો.

ફૈઝલ પટેલની આ ટવીટમાં તેમણે ખુલાસો કરી જણાવ્યુ હતું કે હાલનાં સમયગાળામાં હું સક્રિય રીતે રાજકારણમાં પ્રવેશ નહીં કરું મે હાલ સક્રિય રાજકીય પ્રવેશ કરવાની તૈયારીનો ઇનકાર કાર્યો છે અને હું હાલ સમાજ કલ્યાણનાં કાર્યો હાથ ધરીશ હાલ હું માત્ર એક સામાજીક વ્યક્તિ બની સમાજ કલ્યાણનાં કાર્યો કરવા માંગુ છું.

Advertisement

Share

Related posts

રાજપીપળા : ગરૂડેશ્વર યુનિટી ગ્રીન રૂમ્સ હોટલમા પાંચ જુગારીઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાયા.

ProudOfGujarat

રાજપીપળા : અર્બન હેલ્થ સેન્ટરમાં બુસ્ટર ડોઝની વેક્સિન લીધા વિના જ બની જતા સર્ટિફિકેટનું ષડયંત્ર ઝડપાયું!

ProudOfGujarat

સુરત :ડિંડોલી બ્રિજ પર સિટી બસે એક બાઈક પર સવાર ત્રણ વિદ્યાર્થી સહિત ચારને અડફેટે લીધા હતા.જેને પગલે એક જ પરિવારના પિતા,પુત્ર અને ભત્રીજાનામોત નીપજયા ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!