Proud of Gujarat
GujaratFeaturedINDIA

જૂના ભરૂચ વિસ્તારમાં ચૂંટણી બહિષ્કાર અંગેનાં બેનર લાગ્યાં…

Share

જૂના ભરૂચ સહિત કેટલાય વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો છે. પરંતુ તેનો અમલ થતો નથી તેવા આક્ષેપ સાથે જુના ભરૂચનાં લોકોએ વારંવાર જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છતાં પણ કોઈ જ પરિણામ ન મળતા મકાન વેચવાનો સિલસિલો યથાવત રહયો છે. અશાંતધારાનો અમલ માત્ર કાગળ પર રહી જતાં લોકોમાં રોષ ફેલાયો છે.

બે દિવસ પહેલા બહાદુરબુરજ અને કંસારવાડમાં મકાનો વેચવાની પેરવી થતાંની સાથે સ્થાનિક રહીશો એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયાં હતાં. અને 48 કલાકમાં તંત્ર દ્વારા કોઇ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement

Share

Related posts

મોડલ અને યોગ ગુરૂ હિમાની ઝાંબરેને બેસ્ટ ફેશન આઈકન ઓફ ભરૂચ-2022 નો એવોર્ડ એનાયત.

ProudOfGujarat

ભરૂચ : લાંબા વિરામ બાદ મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી, જાણો ક્યાં કેટલો વરસાદ ખાબકયો..?

ProudOfGujarat

મિલિંદ ગાબા સાથેના તેના ઉત્તેજક સહયોગની એક ઝલક સાથે જ્યોર્જિયા એંડ્રિયાની ચાહકોને ચીડવે છે”

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!