Proud of Gujarat
GujaratFeaturedINDIA

જૂના ભરૂચ વિસ્તારમાં ચૂંટણી બહિષ્કાર અંગેનાં બેનર લાગ્યાં…

Share

જૂના ભરૂચ સહિત કેટલાય વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરાયો છે. પરંતુ તેનો અમલ થતો નથી તેવા આક્ષેપ સાથે જુના ભરૂચનાં લોકોએ વારંવાર જિલ્લા કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છતાં પણ કોઈ જ પરિણામ ન મળતા મકાન વેચવાનો સિલસિલો યથાવત રહયો છે. અશાંતધારાનો અમલ માત્ર કાગળ પર રહી જતાં લોકોમાં રોષ ફેલાયો છે.

બે દિવસ પહેલા બહાદુરબુરજ અને કંસારવાડમાં મકાનો વેચવાની પેરવી થતાંની સાથે સ્થાનિક રહીશો એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયાં હતાં. અને 48 કલાકમાં તંત્ર દ્વારા કોઇ યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા : સોશિયલ મીડિયા ગ્રુપમાં મહિલા વિરુદ્ધ બિભત્સ કોમેન્ટ કરી જાતીય સતામણી કરતા ફરિયાદ.

ProudOfGujarat

વડોદરા : મૌકા ફાઉન્ડેશન દ્વારા પસ્તી સે શિક્ષા ડ્રાઈવ અંતર્ગત સરાહનીય કાર્ય કરાયું.

ProudOfGujarat

ભરૂચ-ટોલ પ્લાઝા ખાતે ટ્રક ચાલક અને ટોલ કર્મચારીઓ વચ્ચે મારામારીનો વીડિયો વાયરલ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!