Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ બાહુબલી ગ્રુપ દ્વારા વિધવા મહિલાઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

Share

લોકડાઉનની અસર હજુ કેટલા પરિવારોમાં દેખાયા રહી છે તેવામાં ગરીબ પરિવારોને પોતાનું ગુજરાન ચલાવવા હજુ પણ કરકસર કરવી પડી રહી છે. ત્યારે ભરૂચમાં બાહુબલી ગ્રુપ દ્રારા ભરૂચની લીમડી ચોક વણકર વાસ વિસ્તારમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. જેમાં 61 જેટલી વિધવા બહેનોને અનાજની કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

નડિયાદ : સ્વામી વિવેકાનંદ જયંતિ ઉજવણી નિમિત્તે ગુતાલની સરકારી શાળા ખાતે વ્યાખ્યાન યોજાયું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા “રોડ કટર્સી કેમ્પેઈન-૨૦૧૮” અંતર્ગત અંકલેશ્વરમાં વાહનચાલકોને ટ્રાફિક અંગેના નિયમોનું પાલન કરવા હેતુસર વિશેષ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચના કાંકરિયા ધર્માતરણ કેસમાં 8 આરોપીઓને ગુજરાત હાઇકોર્ટે આપ્યા જામીન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!