Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સાંસદ મનસુખભાઈ વસાવાની એક જ માંગ જાણો કઈ ?

Share

વન ઊપજ સાથે પશુ પાલન ઉપર નિર્ભિત નર્મદા જીલ્લાના 121 ગામોને દેશનાં રાજપત્રનાં માધ્યમથી ઇકો સેન્સિટીવ ઝોનનાં દાખલ કર્યો છે. ઇકો સેન્સિટીવ ઝોનનાં કારણે નર્મદા જીલ્લાનાં ગામોમાં ખેડૂતોની માલિકીની હક્કવાળી જમીનોમાં સરકારની દખલથી આ વિભાગમાં સરકાર પ્રતિ ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

સરકારની આ દખલથી આદિવાસી સમુદાય ખફા થયો છે. દેશનો આ વંચિત વર્ગ સરકાર પાસે સકારાત્મક વિકાસની અપેક્ષા સેવી રહ્યો હોય જંગલને છેડછાડ કર્યા વિના વિકાસ અને અને કલ્યાણનો માર્ગ શોધી કાઢે તે જ ખેડૂતોના હિતમાં છે તેવો એક પત્ર વડાપ્રધાન મોદીને પાઠવી ઇકો સેન્સિટીવ ઝોનને રદ કરવા જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરના પાંચબત્તી પોલીસ સ્ટેશન સામે આવેલ મેવાવારા સ્ટોર માં બનીયાનધારી શખ્સ દ્વારા દુકાન માં પ્રવેશી હજારોની મત્તા ઉપર હાથફેરો કરી જતા ખળભળાટ મચ્યો હતો..

ProudOfGujarat

છોટાઉદેપુર જીલ્લામાં વરસાદે હાથતાળી દેતા જૂની પરંપરા મુજબ દેવને રીઝવવા પ્રયાસ કરતી મહિલાઓ.

ProudOfGujarat

કરાર આધારિત કર્મચારીઓ દ્વારા યોગ્ય પગાર નીતી બનાવવા ઝઘડિયા મામલતદારને આવેદન અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!