Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (NCP) નાં જિલ્લા મહામંત્રી પદે ઇનાયતઅલી એહમદ રાજની નિમણુક કરાતા સ્નેહીજનોમાં ખુશીનો માહોલ છવાયો..!!!!

Share

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ (NCP) નાં ભરૂચ જિલ્લા મહામંત્રી પદે ઇનાયતઅલી એહમદ રાજની નિમણુક કરવામાં આવી છે, ઇનાયત અલીની નિમણુક બાદ તેઓનાં સ્વજનો અને પરિવાજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.

આજરોજ મહંમદપુરા ખાતે મહમદી શોપિંગ ખાતે આવેલ તેઓની ઓફિસ ખાતે ઇનાયત અલી રાજને પાર્ટી દ્વારા નિમણુક પત્ર એનાયત કરવામાં આવતા તેઓને શુભેચ્છાઓનો દોર શરૂ થયો હતો.

રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર અને ગુજરાત પ્રભારી પ્રફુલ પટેલની સૂચના અને આદેશ બાદ ગુજરાત પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ ઇનાયત અલી રાજને નિમણુક પત્ર મોકલી શુભેચ્છાઓ આપી હતી.

Advertisement

મહત્ત્વનું છે કે આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે એ પહેલાં દરેક પક્ષો પોતાની પાર્ટીમાં અલગ અલગ ખાલી પડેલા પદો ઉપર નિમણુક કરવાની કવાયત તેજ કરી છે..!!!


Share

Related posts

સોનેરી મૂરત તૈયાર | PMના હસ્તે 600 કરોડના કેબલ સ્ટેઈડ બ્રિજ અને ખાડી પ્રોજેક્ટ સપ્ટેમ્બરમાં લોકાર્પણની શક્યતા…

ProudOfGujarat

અંકલેશ્વર સુરતી ભાગોળ નજીક શંકસ્પદ ભંગારના જથ્થા સાથે ત્રણ ઇસમો ઝડપાયા

ProudOfGujarat

રાજપીપળા : આજથી રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા પાંચ દિવસ ઉકાળા વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે જ બે હજાર લીટર ઉકાળાનું વિતરણ કરાયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!