Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સેવા યજ્ઞ સમિતિમાં પુષ્પમ ગ્રુપ દ્વારા ગરીબોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું…

Share

ભરૂચ સિવિલમાં કાર્યરત સેવા યજ્ઞ સમિતિમાં ભરૂચનાં પુષ્પમ ગ્રુપ દ્વારા ગરીબો માટે ધાબળા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સેવા યજ્ઞ સમિતિમાં 250 જેટલા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ગરીબ લોકોને શિયાળામાં ઠંડી સામે રક્ષણ મળી રહે તે હેતુસર પુષ્પમ ગ્રુપ દ્વારા સેવાકીય કાર્યના ભાગરૂપે ધાબળા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત પુષ્પમ ગ્રુપ દ્વારા લોકડાઉનમાં પણ અનેક સેવાઓ કરવામાં આવી હતી જેમાં 170 જેટલી અનાજની કીટ અને ફૂડ પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં જેસીઆઇ સંસ્થા દ્વારા રાષ્ટ્રીય પ્રમુખની હાજરીમાં નવા જેસીઆઇ પ્રમુખ સંકેત શાહની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ

ProudOfGujarat

જય મા ખોડલના નાદ સાથે કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધીની પદયાત્રા યોજાઈ.

ProudOfGujarat

હાંસોટ તાલુકામાંથી 66 જેટલા પરપ્રાંતીય શ્રમિકોને પોતાના માદરે વતન મોકલવામાં આવ્યા શ્રમિકોની કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!