Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેગામ ખાતે ખેડૂતોની જમીન પર ફરી વળ્યું પાણી, કરી રહ્યા છે વળતરની માંગ- જાણો શું છે કારણ…!!!

Share

ભરૂચ તાલુકાનાં દહેગામ ગામ ખાતે આજે ખેડૂતોએ ભેગા મળી હોબાળો મચાવ્યો હતો, ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે વડોદરા-મુંબઈ એક્સપ્રેસની કામગીરી દરમિયાન દહેગામ પાસે સ્ટોરેજ કરેલું પાણીની પાળ તૂટતા ખેતરોમાં પાણી ફરી વળ્યું છે જેથી ખેડુતોનાં ઉભા પાકમાં નુકશાની થઇ છે.

આશરે 40 થી 50 એકર ખેતરોમાં પાણી ફરી વળતા ઉભા પાકને ભારે નુકશાન થતા ખેડૂતો લાલ ધૂમ બન્યા હતા અને બ્રિજ બનાવતી કંપની પાસે વળતરની માંગ ઉચ્ચારી હતી, ખેડૂતોનાં જણાવ્યા મુજબ ખેતરોમાં પાણી ફરી વળવાના કારણે મગ, તુવેર, ઘઉં, મઠીયા, જુવારનાં પાકોને નુકશાન થયું.

Advertisement

Share

Related posts

શિવસેના દ્રારા પુષ્પાજંલી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ ખાતે પ્રોફેસર અરુણસિંહ સોલંકી ના અધ્યક્ષ સ્થાને રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ નીચે વર્ષોથી ચાલી રહેલા લારી ગલ્લા હટાવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!