Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેગામ ખાતે ખેડૂતોની જમીન પર ફરી વળ્યું પાણી, કરી રહ્યા છે વળતરની માંગ- જાણો શું છે કારણ…!!!

Share

ભરૂચ તાલુકાનાં દહેગામ ગામ ખાતે આજે ખેડૂતોએ ભેગા મળી હોબાળો મચાવ્યો હતો, ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા કે વડોદરા-મુંબઈ એક્સપ્રેસની કામગીરી દરમિયાન દહેગામ પાસે સ્ટોરેજ કરેલું પાણીની પાળ તૂટતા ખેતરોમાં પાણી ફરી વળ્યું છે જેથી ખેડુતોનાં ઉભા પાકમાં નુકશાની થઇ છે.

આશરે 40 થી 50 એકર ખેતરોમાં પાણી ફરી વળતા ઉભા પાકને ભારે નુકશાન થતા ખેડૂતો લાલ ધૂમ બન્યા હતા અને બ્રિજ બનાવતી કંપની પાસે વળતરની માંગ ઉચ્ચારી હતી, ખેડૂતોનાં જણાવ્યા મુજબ ખેતરોમાં પાણી ફરી વળવાના કારણે મગ, તુવેર, ઘઉં, મઠીયા, જુવારનાં પાકોને નુકશાન થયું.

Advertisement

Share

Related posts

વડોદરાની ભાયલી પોસ્ટ ઓફીસનાં બે નિવૃત્ત અને એક સસ્પેન્ડેડ કર્મચારીએ મળીને રૂ.7.99 લાખનું કર્યું કૌભાંડ.

ProudOfGujarat

સુરતનાં ચૌયાસી તાલુકાનાં કવાસ ગામે સુનીલ નામનાં યુવાનનાં જન્મદિને તલવારથી કેક કાપીને બિયરની છોળો ઉડાડી હોવાનો વીડિયો વાઇરલ થયો છે.

ProudOfGujarat

વડોદરા : સાવલીમાં કતલખાને લઇ જવાતા ગૌવંશના કેસમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે 5 આરોપીના જામીન કર્યા નામંજૂર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!