Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની વડદલા ખાતે આવેલ એ.પી.એમ.સી. માર્કેટ ભારત બંધનાં એલાનમાં નહીં જોડાઈ….

Share

તા.8/12/2020 નાં મંગળવારે ભારત બંધનું એલાન આપવામાં આવેલ છે પરંતુ ભરૂચની વડદલા ખાતે આવેલ એ.પી.એમ.સી. માર્કેટ એટલે કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં વેપારીઓ આ ભારત બંધનાં એલાનમાં નહીં જોડાઈ તેવી જાહેરાત વાગરાનાં ધારાસભ્ય અને એ.પી.એમ.સી. નાં ચેરમેન અરૂણસિંહ રણાએ કરી હતી.

જોકે વાસ્તવમાં એ.પી.એમ.સી. નાં વેપારીઓ કેવું વલણ અપનાવે છે તેની જાણ તો આવતીકાલે થશે તેવી લોકચર્ચા ચાલી રહી છે એટલું જ નહીં પરંતુ ભરૂચ જીલ્લાનાં બજારો ભારત બંધનાં સમર્થનમાં તો કેટલાક બજાર ભારત બંધનાં વિરોધમાં હોવાનું જણાઈ રહ્યું છે તેવી જ રીતે કેટલાક વેપારીઓ દુકાનો ખોલશે નહીં અને બંધને સમર્થ આપશે તો કેટલાક વેપારીઓ દુકાનો ખોલશે એમ જાણવા મળી રહ્યું છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં મોરા ખાતે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

લુણાવાડા તાલુકાઉંટડી ગામના તળાવને ઉંડા કરવાના ખાતમૂહૂર્તનો પ્રારંભ કરાવતા વિધાનસભાના દંડક પંકજભાઇ દેસાઇ

ProudOfGujarat

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડાના માર્ગદર્શનથી ખેડૂતે સ્ટ્રોબેરીનું સફળ વાવેતર કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!