Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ માં રક્તદાન શિબિર નું આયોજન કરાયું.

Share

હાલ કોરોનાં મહામારી નાં સમયમાં રકત ની જરૂર ગમે તયારે પડી શકે છે તેથી આચારજી મંદિર ખાતે રકત દાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સ્થિત આચારજી મંદિર ના મુખ્ય હોલ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.શિવ સાઇ ચેરીટેબલ ટ્રસ્ટ તથા લાયન્સ ક્લબ ભરૂચના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિર માં યુવાનોએ તેમજ બન્ને સંસ્થાઓના સભ્યો તેમજ લોકોએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે મોતાલી ગામથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી પાડયા

ProudOfGujarat

અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે નારી સંમેલન યોજાયું.

ProudOfGujarat

વાગરાનાં બદલપુરા ગામમાંથી નવ મહિના પહેલા પ્રેમ લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જનાર સાવલીથી ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!