Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દાંડીયા બજાર નજીક મારૂ ફળીયામાં રાત્રીનાં સમયે ધડાકાભેર આગ લાગી…જાણો કેમ ?

Share

ભરૂચ નગરનાં બિગ બજાર પાછળ આવેલ મારૂ ફળિયામાં રાત્રીનાં સમયે ઓચિંતો ગેસનો બોટલ ફાટતા આગ લાગી હતી, મંજુબેન વસાવાનાં મકાનમાં આગ લાગતા મકાનને ખુબ મોટુ નુકશાન થયું હતું.

ભરૂચ નગરપાલિકાના ફાયરબ્રિગેડનાં જવાનોએ ખુબ જહેમત કરી આગને કાબુમાં લીધી હતી. ગેસનો બોટલ ફાટતા મોટો ધડાકો થતાં મહોલ્લાનાં લોકો બહાર નીકળી આવ્યા હતા. એક તબક્કે લોકો એવુ સમજ્યા હતા કે ધરતીકંપ થયો પરંતુ મકાનમાંથી ધુમાડા નીકળતા આગ લાગી હોવાનું જણાયું હતું. જોકે ફાયર બ્રિગેડના જવાનોએ મકાનમાં રહેલ એક ખાલી અને એક ભરેલા રાંધણ ગેસને ઠંડા કરી આગને સિફત પૂર્વક કાબુમાં લીધી હતી.

Advertisement

Share

Related posts

મિરે એસેટ મ્યુચ્યુઅલ ફંડએ તેના સપના ઇન પ્રોગ્રેસ કેમ્પેઇનની સાથે એસઆઇપી- સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનને જોડશે.

ProudOfGujarat

મુખ્યમંત્રી આજે બપોરે સોમનાથ ગીર ના વરસાદી અસરગ્રસ્ત વિસ્તાર માં નિરીક્ષણ માટે એરફોર્સ ના હેલિકોપ્ટર દ્વારા રવાના થયા હતા..

ProudOfGujarat

નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભરૂચ જીલ્લાની વિવિધ શાળાઓની ૧૪૦૦ વિદ્યાર્થીઓના હિમોગ્લોબીન ટેસ્ટ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!