Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજની દાયચી કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગતા દોડધામ….

Share

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં જોલવા નજીક આવેલ કેમિકલ કંપનીમાં ગત રાત્રિએ ભીષણ આગ લાગતા અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

આગ લાગ વાતાવરણમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગવા અંગેનું કારણ જાણી શકાયું નથી જોકે આ આગના બનાવમાં કોઇ જાનહાની થઈ ન હતી પરંતુ આગની ઘટનામાં કંપનીમાં ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યુ છે. ભરૂચ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર સ્થાનિક કંપનીઓના ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબુમાં લઇ લીધી હોવાથી ભરૂચ ફાયર બ્રિગેડને ઘટના સ્થળે જવાની જરૂર પડી ન હતી.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : યુવરાજસિંહ જાડેજા પર થયેલ કેસો પરત લેવા માગુંજી ક્ષત્રિય સમાજ તેમજ લીંબડી શહેરના વિધાર્થીઓ દ્વારા મામલતદારને પાઠવાયું આવેદનપત્ર.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આજે કોરોના વાયરસ કોવિડ-19 નાં સાજા થયેલા સાત દર્દીઓને આજે રજા આપવામાં આવી આજની સ્થિતિએ રાજપીપળા કોવિડ હોસ્પિટલ ખાતે કુલ ૪૪ દર્દીઓ સારવાર હેઠળ.

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસ અગ્રણી સંદીપભાઈએ વાવાઝોડાને પગલે છેલ્લા 10 દિવસથી ખેડૂતોને વિજપુરવઠો ન મળતા જી.ઈ.બી. ને પત્ર લખી રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!