Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહિના ઓ બાદ ઘણા લાંબા સમય બાદ બાગ બગીચા ખુલશે….

Share

— કોરોના મહામારી અંગેની ગાઈડ લાઈનનોસંપૂર્ણ અમલ કરાશે….

કોરોના ના સમય દરમિયાન લોકડાઉન ના સમય માં ભરૂચ નગરના બાગ બગીચા પણ બંધ કરવામાં આવ્યા હતા પરંતુ હવે અન લોકડાઉન ની પક્રીયા શરૂ થતાં તા 2/11ના રોજ થી ભરૂચ નગર ના તમામ બાગ બગીચા ખુલશે તેવી જાહેરાત નગર પાલિકા દ્વારા કરવામાં આવી છે જેથી લોકોમાં આંનદ ની લાગણી ફેલાઈ ગઈ છે આ બાબત અંગે નગર પાલિકા પ્રમુખ સુરભીબેન તંબાકુ વાળા ઍ જણાવ્યું હતું કે બાગ બગીચા ખોલવામાં આવી રહ્યા છે પરંતુ તમામે કોરોના ગાઈડ લાઇનનું પાલન કરવાનું રહેશે. જેથી માસ્ક ધારણ કરવું અને સેનિટાઇઝેશન તેમજ સોસીયલ ડિસ્ટન્સ નું પાલન કરવાનું રહેશે. જોકે ઘણા મહિનાઓથી બાગ બગીચા બંધ હોવાના પગલે લોકો માટે હરવા ફરવા માટે કોઈ સ્થળ નગરમાં ન હતું જેથી માનસિક તણાવ ની પરિસ્થિતિ સર્જાતી હતી પરંતુ હવે લોકો કુટુંબ સાથે બાગ બગીચા માં જઈ શકશે જેથી લોકોમાં આંનદ ની લાગણી ફેલાઈ ગઈ છે પરંતુ રવિવાર અને રજાના દિવસોમાં તેમજ પર્વના દિવસોમાં બાગ બગીચાઓમાં સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરાવવું મુશ્કેલ બનશે એમ હાલ લાગી રહ્યું છે

Advertisement

Share

Related posts

લીંબડીમાં અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ઓકટોબર-૨૦૧૯ માસના અંતિમ ચરણમાં દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની સ્ટેચ્યુ ઓફ યુનિટીના સુચિત મૂલાકાત-કાર્યક્રમોના પૂર્વ આયોજન સંદર્ભે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ કેવડીયાની મૂલાકાત લઇ વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજીને

ProudOfGujarat

ભરૂચ જિલ્લા માહેશ્વરી મહિલા મંડળ દ્વારા એકાદશી નિમિત્તે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર મુસાફરોને સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!