Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોનાની રસી અંગે ચાલતી તમામ અટકળો વચ્ચે કેન્દ્ર સરકારે રસી અંગે ગાઈડલાઈન જાહેર કરી…

Share

કોરોનાની રસી અંગે વિવિધ અટકળો ચાલી રહી છે તેવામાં તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા રસી અંગે ગાઈડલાઈન નક્કી કરી હતી. આ ગાઈડલાઈન મુજબ કોરોના રસી માટે જેતે વ્યક્તિ પાસે આધારકાર્ડ હોવો ફરજીયાત છે સાથે જ ડોક્ટર તેમજ ફ્રંટ લાઈન પર કામ કરતા કોરોના વોરિયરને પ્રથમ રસી મુકવામાં આવશે. અમદાવાદ સહિત રાજ્યના તબીબો અને પેરા મેડિકલ સ્ટાફની વિગત પણ મંગાવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. કોરોના રસીની આખુ વિશ્વ આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યું છે ત્યારે કોરોના રસી ક્યારે આવશે તે નક્કી નથી પરંતુ રસી આવતા જ તેના વિતરણ અંગેનું માળખું ગોઠવાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

હિટ એન્ડ રન : ભરૂચ લિંક રોડ પર ટ્રકની અડફેટે સાયકલ સવાર વ્યક્તિ મોતને ભેટ્યો, લોકો બોલ્યા દિવસે પણ ભારદાર વાહનો કેવી રીતે પ્રવેશે છે..?

ProudOfGujarat

વલસાડમાં ઉપરવાસમાં પડેલા ધોધમાર વરસાદના કારણે ઔરંગા નદી ભયજનક સપાટીથી નજીક

ProudOfGujarat

આજે ગૌરી વ્રત થયું પૂર્ણ : વરસાદી માહોલ વચ્ચે બાળાઓએ નર્મદા નદીમાં જવારા પધરાવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!