Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના ફૂલોના વેપારીઓ પર આથિર્ક સંકટ

Share

ભરૂચ જિલ્લામાં ફૂલો ના વેપારી ખૂબ મોટા છે. નિકોરા અને આસપાસના ખેડૂતો અન્ય પાકોની ખેતી છોડી ગુલાબના ફુલોની ખેતી તરફ વળ્યા હતા. ભરૂચ જિલ્લાના ગુલાબના ફૂલો અને ગલગોટાના ફૂલોની માંગ છેક મુંબઈ સુધી જણાઈ હતી. પરંતુ કોરોના ને પગલે નવરાત્રી મહોત્સવ અને તે પહેલા શ્રીજી મહોત્સવ રદ થતા ફૂલો ના ધંધા ને કમ્મરતોડ આર્થિક ફટકો પડ્યો છે. જેથી ફૂલો પકવતા ખેડૂતો ને આર્થિક પરિસ્થિતિ ખૂબ નાજુક થઈ ગઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે ફુલ પાથરીને ધંધો પડી ભાંગ્યો છે દર મહિને ફુલ પાથરી બઘાવનારાઓ એ ફુલ પાથરવાનું બંધ કરતાં માળીઓને પણ ખૂબ આર્થિક નુકસાન થઈ ગયું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં હસ્તી તળાવ વિસ્તારની સિદ્ધેશ્વરી સોસાયટીમાં હત્યાની આશંકા સાથે એક પરપ્રાંતિ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો તે ગુના સંદર્ભે પોલીસ તે મૃતક પરિણીતાના પતિની અટકાયત કરી છે.

ProudOfGujarat

ભરૂચની મંગલા૫ાર્ક સોસાયટીમાંથી ચોરી.બંધ મકાનું તાળું તોડી સોના ચાંદીના દાગીના સહિત ૪.૬૦ લાખની મત્તાનો હાથફેરો…

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના મુલદ સર્વિસ રોડ પર કોલસા ભરેલ ટ્રક પલટી મારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!