Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભાવન ખાતે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ બહેનોને તાલીમ અને માર્ગદર્શન આપવા કાર્યક્રમ યોજાયો હતો.

Share

ભરૂચનાં પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભાવન ખાતે તા.7/10/2020 નાં રોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ બહેનોને તાલીમ અને માર્ગદર્શન આપવા માટેનો કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલા, શૈલાબેન, સમાજકલ્યાણ ચેરમેન શિલાબેન વણકર, દિશા ફાઉન્ડેશનના વિનિતાબેન તેમજ વિવિધ મહિલા વિકાસક્ષેત્રે કામ કરતી NGO અને સંસ્થાની આગેવાન મહિલાઓએ ભાગ લીધો હતો. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ સૌથી વધુ બહેનો લેઇ તે આ યોજનાનો મુખ્ય હેતુ છે એમ જણાવવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ મેક્રોન દ્વારા મુસ્લિમ સમાજની ધાર્મિક લાગણી દુભાવવાનાં સંદર્ભમાં કલેકટરને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

ભરૂચ ના જી એન એફ સી થી ઝાડેશ્વર વચ્ચે માં રોડ પર આવેલ ગજાનંદ સોસાયટી પાસે ખોદ કામ દરમિયાન અચાનક ગેસ લાઈન માં ભંગાણ સર્જાતા એક સમયે ભારે દોઢધામ મચી હતી…..

ProudOfGujarat

ભરૂચ : વિજયાદશમી નિમિત્તે જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શસ્ત્ર પૂજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!