Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા 27 જેટલાં શ્વાન દત્તક લેવામાં આવ્યાં.

Share

પશુ પંખીની સેવા અને સારવાર કરતી મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા 27 જેટલાં શ્વાન દત્તક લેવામાં આવ્યા હતા. અયોધ્યા નગર ભરૂચ ખાતે રહેતા જયાબેન પરમારને શ્વાન સાથે ખુબ લાગણી હોવાથી તેઓએ અત્યાર સુધી 27 શ્વાન પાળ્યા હતા. પરંતુ હવે આર્થિક અને અન્ય કારણોસર આ તમામ શ્વાન મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. જોકે જયાબેનની લાગણી જોતા તમામ શ્વાન તેમને ત્યાં જ રહેશે. આજે તેમને ખીરનું ભોજન આપવામાં આવ્યું હતું. આ શ્વાનમાં ગલુડીયાઓનો પણ સમાવેશ થાય છે મન મૈત્રી ફાઉન્ડેશન ભરૂચ તાલુકાના કરજણ ખાતે કાલીનદી કનહાઈ ગૌશાળા પણ ધરાવે છે.

Advertisement

Share

Related posts

ખોટા આદિજાતિ પ્રમાણપત્રોના મુદ્દે ભરૂચના સાંસદે જનજાતિય આયોગના અધ્યક્ષને પત્ર લખ્યો

ProudOfGujarat

અમદાવાદ-એએમસીના બે હેલ્થ કર્મચારી પર હુમલાનો મામલો-નરોડા પોલીસે એક આરોપીની કરી ધરપકડ…..

ProudOfGujarat

વરુણ ભગતનો હોટ મોનોક્રોમ લુક જોઈને મહિલા ચાહકોને પરસેવો છૂટી ગયો – જુઓ કેટલીક તરસની કોમેન્ટ્સ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!