Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા 27 જેટલાં શ્વાન દત્તક લેવામાં આવ્યાં.

Share

પશુ પંખીની સેવા અને સારવાર કરતી મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા 27 જેટલાં શ્વાન દત્તક લેવામાં આવ્યા હતા. અયોધ્યા નગર ભરૂચ ખાતે રહેતા જયાબેન પરમારને શ્વાન સાથે ખુબ લાગણી હોવાથી તેઓએ અત્યાર સુધી 27 શ્વાન પાળ્યા હતા. પરંતુ હવે આર્થિક અને અન્ય કારણોસર આ તમામ શ્વાન મન મૈત્રી ફાઉન્ડેશન દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. જોકે જયાબેનની લાગણી જોતા તમામ શ્વાન તેમને ત્યાં જ રહેશે. આજે તેમને ખીરનું ભોજન આપવામાં આવ્યું હતું. આ શ્વાનમાં ગલુડીયાઓનો પણ સમાવેશ થાય છે મન મૈત્રી ફાઉન્ડેશન ભરૂચ તાલુકાના કરજણ ખાતે કાલીનદી કનહાઈ ગૌશાળા પણ ધરાવે છે.

Advertisement

Share

Related posts

રાજસ્થાનના ઝાલોરમાં દલિત વિદ્યાર્થીના મોતની ઘટનાના વિરોધમાં માંગરોળમાં મૌન રેલી યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજે કુલ ૧૪ જેટલા લોકો કોરોના પોઝિટિવ થતાં જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 128 પર પહોંચી હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

ProudOfGujarat

ભરૂચના જંબુસર રોડ પર અકસ્માત સર્જાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!