Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાનોલી જી.આઈ.ડી.સી.ની સલ્ફર મિલમાં કેમિકલ ચેમ્બરની સફાઈ કરતાં કામદારને ગેસની અસરથી મોત નીપજ્યું.

Share

ભરૂચ જિલ્લાના પાનોલી જી.આઇ.ડી.સી.માં આવેલ સલ્ફર મિલમાં કેમિકલ ચેમ્બરની સફાઈ કરતા 41 વર્ષીય રાજેશભાઈ ધરમસિંહ સોલંકી નામના કામદારનું PFBD ચેમ્બર સાફ કરવા જતાં પાવડરની ગંધ તેમજ ગેસની અસર થવાથી શ્વાસ રૂંધાઇ જવાથી તેઓનું મરણ થતા હાલ મામલે અંકલેશ્વર રૂરલ પોલીસે મૃતકની લાશને પી.એમ અર્થે ખસેડી મામલે વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં કોરોના કહેર આજે કોરોનાનાં ૬ કેસ નોંધાયા ૫ દર્દી રાજપીપળાનાં આવતા ફફડાટ નર્મદા સહિત રાજપીપળાને લોકડાઉન કરવાની જરૂરત.

ProudOfGujarat

ભરૂચ, અંકલેશ્વર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદી માહોલ જામ્યો.

ProudOfGujarat

વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની કામગીરી “ચાણક્યરૂપી “

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!