Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દાંડિયાબજાર સુથીયાપુરા વિસ્તારમાં રાત્રિનાં સમય દરમિયાન એક બાઇકમાં આગ લાગી.

Share

ભરૂચ પંથકમાં અગમ્ય કારણોસર કારમાં આગ લાગી રહી છે. અત્યારસુધી 7 બનાવો એવાં બની ગયા છે કે જેમાં ભરૂચ પંથકમાં કારોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હોય અને તેથી આગ લાગવાના બનાવો બન્યા છે. ગતરોજ રાત્રિના સમયે દાંડિયાબજાર સુથીયાપુરા વિસ્તારમાં એક બાઇકમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. રાત્રિના સમયે લાગેલ આગનાં પગલે દાંડિયાબજાર સુથીયાપુરા વિસ્તારમાં અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. જોકે ગણતરીનાં સમયમાં જ બાઇક બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનુ કોઈ કારણ હજી જાણી શકાયું નથી.

Advertisement

Share

Related posts

ભરૂચ : પાનોલી ખાતે ફૂટબોલ ચેમ્પિયન ટૂર્નામેન્ટમાં નબીપુરની ટીમે ચાલુ વર્ષમાં પાંચમું ટાઇટલ જીત્યુ.

ProudOfGujarat

મેહદવિયહ સમાજ દ્વારા ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યુ.

ProudOfGujarat

અંકલેશ્વરઃ પોલીસે બે સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, એકની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!