Proud of Gujarat
FeaturedGujaratINDIA

કુવૈતના રાજા નું અવસાન થતાં રાષ્ટ્રીય શોક

Share

તાજેતરમાં કુવૈતના રાજા નુ અવસાન થતાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. જેના પગલે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી રાષ્ટ્રય ધ્વજ અડધી કાઠીએ ફરકી રહ્યો છે. કુવૈત ના રાજા શેખ અલ અહેમદઅલ સબહ નું અવસાન થતાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવેલ છે. જેના પગલે ભરૂચ કલેક્ટર કચેરીએ રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકી રહ્યો છે.

Advertisement

Share

Related posts

વટારીયાની શ્રી ગણેશ સુગર અને મહેન્દ્રભાઈ જસવંત પારેખ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સેવા રૂરલ ના ઉપક્રમે નેત્ર રોગ નિદાન કેમ્પ યોજાયો…

ProudOfGujarat

રાજપીપલા: સાગબારા તાલુકાના રાણીપુર ગામનું પ્રાર્થના તોડી પડાતા સમસ્ત ખ્રિસ્તી સમાજ ગુજરાતના પ્રમુખ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન અપાયું

ProudOfGujarat

માંગરોળના વડોલી ગામે વરસાદી પુરથી નદી પર પ્રોટેક્શન વોલની સાઈડનુ ધોવાણ થતાં લોકો ભયભીત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!