Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : 4 ઓકટોબર વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે ભરૂચનું તંત્ર આટલું કરશે ખરું જાણો શું ?

Share

તા.4/10/2020 નાં રવિવારનાં દિવસે વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે દેશભરનાં મોટા નગરો અને ગામોમાં વિશ્વ પ્રાણી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે પ્રાણી જીવદયાને મહત્વ આપવામાં આવે છે. જેથી મટન શોપ, પોલ્ટ્રી શોપ, મચ્છીનું વેચાણ તેમજ માસ, મટન, ઈંડા, ચિકન ટૂંકમાં કોઈ પણ પ્રકારનાં પ્રાણીઓનાં કતલ તથા વેચાણ પર એક દિવસ માટે એટલે કે તા.4-10-2020 નાં દિવસ પૂરતું પ્રતિબંધ મૂકવામાં આવે છે પણ ભરૂચ જીલ્લાનું તંત્ર પ્રાણીઓ તરફ જીવદયાની ભાવના દર્શાવી આવો પ્રતિબંધ લાદશે ખરો તેવી ચર્ચા જીવદયા પ્રેમીઓમાં થઈ રહી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા નગર પાલિકાનાં ચીફ ઓફીસર કે ચીફ મિનિસ્ટર ?ચીફ ઓફિસર જયેશ પટેલનું આપખુદશાહી વલણ નગરમાં ચર્ચાનું કેન્દ્ર.

ProudOfGujarat

કેવડિયા ખાતે નર્મદા કોંગ્રેસે કોરોનાનાં વધતા કેસો સામે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તાત્કાલિક ધોરણે બંધ કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં કલેકટરને આવેદન આપ્યું.

ProudOfGujarat

વિરમગામ ટાઉન પોલીસ મથકમાં પીઆઇ યુ.બી.ધાખડા એ ચાર્જ સંભાળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!