Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સબજેલમાં ગાંધી જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો.

Share

ભરૂચની સબજેલ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે નારાયણ વિદ્યાવિહાર ભરૂચનાં રમેશભાઈ દ્વારા ગાંધીજીની આત્મકથા, સત્યનાં પ્રયોગો, ગાંધી મૂલ્યો, ગાંધીજીનાં આદર્શ પ્રવચનોં વિષે પ્રવચન આપવામાં આવ્યું હતું. શિક્ષક વિરેન્દ્ર રાણાએ પ્રાર્થના રજૂ કરી હતી. જયારે જેલ અધિક્ષક આઇ.વી. ચૌધરીએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા. આ પ્રસંગે 300 જેટલા કેદીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપારડી ગામે બજાર નવયુવક મંડળ દ્વારા ગરબા મહોત્સવ નવરાત્રી ની ઉજવણી અને નવા વર્ષના આગમન ના વધામણા

ProudOfGujarat

હિમાચલમાં ભાજપે સ્વીકારી હાર, મુખ્યમંત્રી જયરામ ઠાકુરે રાજ્યપાલને સોંપ્યું રાજીનામુ.

ProudOfGujarat

વડોદરા : ૧૦૮ સેવા અને જી.વી.કે. ઇ.એમ.આર.આઇ દ્વારા પાઇલોટ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!