Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વધુ 21 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2199 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. તા. 2-10-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 21 દર્દીઓ વધતાં કુલ આંક 2199 થયો હતો. જેમાં ભરૂચ તાલુકાના નવા 15 કોરોના પોઝિટિવ દર્દીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અંકલેશ્વરમાં 4, જંબુસર અને વાગરા તાલુકાઓમાં એક એક કોરોના પોઝિટિવ દર્દી વધ્યા હતા. જીલ્લામાં કોરોનાની સંખ્યા વધતી જતી હોવાથી ચિંતાનો વિષય બન્યો છે જેથી લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં કોવિડ-૧૯ નાં સંક્રમણને અટકાવવા કલેકટરે નવું જાહેરનામુ બહાર પાડયું.

ProudOfGujarat

ભરૂચમાં વાહનોથી લઈ કમર ભાંગી નાખે એટલા મોટા ખાડા છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પાલિકાનું મૌન.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં 45 થી વધુ વયના લોકો માટે 3 સેન્ટરો પર કોવીડ – 19 નું રસીકરણ શરૂ : જુઓ ક્યાં સ્થળ પર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!