Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વધુ 21 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2199 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. તા. 2-10-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 21 દર્દીઓ વધતાં કુલ આંક 2199 થયો હતો. જેમાં ભરૂચ તાલુકાના નવા 15 કોરોના પોઝિટિવ દર્દીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અંકલેશ્વરમાં 4, જંબુસર અને વાગરા તાલુકાઓમાં એક એક કોરોના પોઝિટિવ દર્દી વધ્યા હતા. જીલ્લામાં કોરોનાની સંખ્યા વધતી જતી હોવાથી ચિંતાનો વિષય બન્યો છે જેથી લોકોએ વધુ સાવચેત રહેવાની જરૂર છે.

Advertisement

Share

Related posts

વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં વિવિધ નિમણૂકમાં યુવાનોની અવગણના : VC નું “નરોવા કુંજરોવા” જેવું વલણ.

ProudOfGujarat

ઝગડીયા તાલુકાના તેજપોર ગામની સીમમાં દીપડાએ બકરીનું મારણ કર્યુ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભંગારનો ધંધો સાથે સંકળાયેલ વ્યક્તિઓએ આ સુચનાઓનું અવશ્ય પાલન કરવું ———-

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!