Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં આજરોજ વધુ 22 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1996 થઈ.

Share

ભરૂચ જીલ્લામાં કોરોના પોઝીટિવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. તા.23-9-2020 નાં રોજ કોરોના પોઝીટિવ દર્દીઓમાં 22 દર્દીઓ વધતાં કુલ આંક 1996 થયો હતો.ભરૂચ જીલ્લામાં 1731 વ્યક્તિઓ સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. આજરોજ ભરૂચ જિલ્લાના 237 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ બાદ દહેજમાં માનવ અંગના અવશેષ મળ્યા

ProudOfGujarat

સ્વદેશી કાંતિ મોબાઈલ વાન ગોધરા ખાતે વેપારીઓની મુલાકાત લીધી હતી

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાલિયા, ઝઘડીયા અને નેત્રંગ સહિત હવે અંકલેશ્વરમાં પણ દીપડાનો આતંક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!